Loading...

सामवेद के मन्त्र

सामवेद - मन्त्रसंख्या 131
ऋषिः - त्रिशोकः काण्वः देवता - इन्द्रः छन्दः - गायत्री स्वरः - षड्जः काण्ड नाम - ऐन्द्रं काण्डम्
4

अ꣡पि꣢बत्क꣣द्रु꣡वः꣢ सु꣣त꣡मिन्द्रः꣢꣯ स꣣ह꣡स्र꣢बाह्वे । त꣡त्रा꣢ददिष्ट꣣ पौ꣡ꣳस्य꣢म् ॥१३१॥

स्वर सहित पद पाठ

अ꣡पि꣢꣯बत् । क꣣द्रु꣡वः꣢ । क꣣त् । द्रु꣡वः꣢꣯ । सु꣣त꣢म् । इ꣡न्द्रः꣢꣯ । स꣣ह꣡स्र꣢बाह्वे । स꣣ह꣡स्र꣢ । बा꣣ह्वे । त꣡त्र꣢꣯ । अ꣣ददिष्ट । पौँ꣡स्य꣢꣯म् । ॥१३१॥


स्वर रहित मन्त्र

अपिबत्कद्रुवः सुतमिन्द्रः सहस्रबाह्वे । तत्राददिष्ट पौꣳस्यम् ॥१३१॥


स्वर रहित पद पाठ

अपिबत् । कद्रुवः । कत् । द्रुवः । सुतम् । इन्द्रः । सहस्रबाह्वे । सहस्र । बाह्वे । तत्र । अददिष्ट । पौँस्यम् । ॥१३१॥

सामवेद - मन्त्र संख्या : 131
(कौथुम) पूर्वार्चिकः » प्रपाठक » 2; अर्ध-प्रपाठक » 1; दशतिः » 4; मन्त्र » 7
(राणानीय) पूर्वार्चिकः » अध्याय » 2; खण्ड » 2;
Acknowledgment

पदार्थ -

પદાર્થ : (इन्द्रः) પરમાત્મા (कद्रुवः) અત્યંત વિઘ્નોથી નિર્બળ , દીન મનુષ્યનો (सुतम् अपिबत्) અંદરથી ઉત્પન્ન હૃદયના ભાવથી પૂર્ણ ઉપાસનારસનું સેવન કરે છે - સ્વીકાર કરે છે ; ત્યારે (सहस्र बाह्वे) અનેક પ્રકારના વિઘ્નો - પીડા પહોંચાડવાની પ્રવૃત્તિઓવાળાને માટે - તેના નાશ માટે (तत्र) તે દીન મનુષ્યમાં (पौंस्यम्) પુરુષાર્થને (आददिष्ट) અત્યંત સર્જિત કરે છે - આપે છે - પ્રેરિત કરે છે. (૭)

 

भावार्थ -

ભાવાર્થ : જ્યારે દીન મનુષ્ય બાધાઓ-વિઘ્નોથી પીડિત બનતા પોતાની અંદરથી હૃદયના ભાવ પૂર્ણ સ્તુતિ , પ્રાર્થના , ઉપાસનાનો પ્રવાહ પરમાત્મા પ્રત્યે સમર્પિત કરે છે , ત્યારે તે સ્વીકાર કરીને તે બિઘ્નોને દૂર કરવા માટે તે દીન મનુષ્યમાં પૌરુષને પ્રેરિત કરી દે છે. (૭)

इस भाष्य को एडिट करें
Top