Sidebar
सामवेद के मन्त्र
सामवेद - मन्त्रसंख्या 150
ऋषिः - श्रुतकक्षः सुकक्षो वा
देवता - इन्द्रः
छन्दः - गायत्री
स्वरः - षड्जः
काण्ड नाम - ऐन्द्रं काण्डम्
4
उ꣡प꣢ नो꣣ ह꣡रि꣢भिः सु꣣तं꣢ या꣣हि꣡ म꣢दानां पते । उ꣡प꣢ नो꣣ ह꣡रि꣢भिः सु꣣त꣢म् ॥१५०॥
स्वर सहित पद पाठउ꣡प꣢꣯ । नः꣣ । ह꣡रि꣢꣯भिः । सु꣣त꣢म् । या꣣हि꣢ । म꣣दानाम् । पते । उ꣡प꣢꣯ । नः꣣ । ह꣡रि꣢꣯भिः । सु꣣त꣢म् ॥१५०॥
स्वर रहित मन्त्र
उप नो हरिभिः सुतं याहि मदानां पते । उप नो हरिभिः सुतम् ॥१५०॥
स्वर रहित पद पाठ
उप । नः । हरिभिः । सुतम् । याहि । मदानाम् । पते । उप । नः । हरिभिः । सुतम् ॥१५०॥
सामवेद - मन्त्र संख्या : 150
(कौथुम) पूर्वार्चिकः » प्रपाठक » 2; अर्ध-प्रपाठक » 2; दशतिः » 1; मन्त्र » 6
(राणानीय) पूर्वार्चिकः » अध्याय » 2; खण्ड » 4;
Acknowledgment
(कौथुम) पूर्वार्चिकः » प्रपाठक » 2; अर्ध-प्रपाठक » 2; दशतिः » 1; मन्त्र » 6
(राणानीय) पूर्वार्चिकः » अध्याय » 2; खण्ड » 4;
Acknowledgment
पदार्थ -
પદાર્થ : (मदानां पते) હે સમસ્ત હર્ષો અને આનંદોના સ્વામિન્ ! તું (नः सुतम्) અમારા નિષ્પાદિત હૃદયના ભાવપૂર્ણ ઉપાસનારસ અને ભક્તિભાવને (हरिभिः उप याहि) દુ:ખનું અપહરણ કરનાર અને સુખનું આહરણ કરનાર ગુણોથી પ્રાપ્ત થાય. (नः सुतं हरिभिः उप) અમારા નિષ્પાદિત ભક્તિભાવને દુઃખનું અપહરણ સુખનું આહરણ કરાનારા ગુણોથી પ્રાપ્ત થાય.
भावार्थ -
ભાવાર્થ : હર્ષ સુખોના સ્વામિન્ પરમાત્મન્ ! તું અમારા દ્વારા નિષ્પાદિત ઉપાસનારસને દુઃખનું અપહરણ કરનારા સુખનું આહરણ કરનારા ગુણો દ્વારા અમને પ્રાપ્ત થાય છે, તેથી અમે પ્રાર્થના કરીએ છીએ કે, આપ અમારા ઉપાસનારસને અમારા કલ્યાણને માટે સેવન કરો. (૬)
इस भाष्य को एडिट करें