Loading...

सामवेद के मन्त्र

सामवेद - मन्त्रसंख्या 1614
ऋषिः - अत्रिर्भौमः देवता - पवमानः सोमः छन्दः - जगती स्वरः - निषादः काण्ड नाम -
4

अ꣣ञ्ज꣢ते꣣꣬ व्य꣢꣯ञ्जते꣣ स꣡म꣢ञ्जते꣣ क्र꣡तु꣢ꣳ रिहन्ति꣣ म꣢ध्वा꣣꣬भ्य꣢꣯ञ्जते । सि꣡न्धो꣢रुऽच्छ्वा꣣से꣢ प꣣त꣡य꣢न्तमु꣣क्ष꣡ण꣢ꣳ हिरण्यपा꣣वाः꣢ प꣣शु꣢म꣣प्सु꣡ गृ꣢भ्णते ॥१६१४॥

स्वर सहित पद पाठ

अ꣣ञ्ज꣡ते꣢ । वि । अ꣣ञ्जते । स꣢म् । अ꣣ञ्जते । क्र꣡तु꣢꣯म् । रि꣣हन्ति । म꣡ध्वा꣢꣯ । अ꣣भि꣢ । अ꣣ञ्जते । सि꣡न्धोः꣢꣯ । उ꣣च्छ्वासे꣢ । उ꣣त् । श्वासे꣢ । प꣣त꣡य꣢न्तम् । उ꣣क्ष꣡ण꣢म् । हि꣣रण्यपावाः꣢ । हि꣣रण्य । पावाः꣢ । प꣣शु꣢म् । अ꣣प्सु꣢ । गृ꣣भ्णते ॥१६१४॥


स्वर रहित मन्त्र

अञ्जते व्यञ्जते समञ्जते क्रतुꣳ रिहन्ति मध्वाभ्यञ्जते । सिन्धोरुऽच्छ्वासे पतयन्तमुक्षणꣳ हिरण्यपावाः पशुमप्सु गृभ्णते ॥१६१४॥


स्वर रहित पद पाठ

अञ्जते । वि । अञ्जते । सम् । अञ्जते । क्रतुम् । रिहन्ति । मध्वा । अभि । अञ्जते । सिन्धोः । उच्छ्वासे । उत् । श्वासे । पतयन्तम् । उक्षणम् । हिरण्यपावाः । हिरण्य । पावाः । पशुम् । अप्सु । गृभ्णते ॥१६१४॥

सामवेद - मन्त्र संख्या : 1614
(कौथुम) उत्तरार्चिकः » प्रपाठक » 7; अर्ध-प्रपाठक » 3; दशतिः » ; सूक्त » 21; मन्त्र » 1
(राणानीय) उत्तरार्चिकः » अध्याय » 16; खण्ड » 4; सूक्त » 5; मन्त्र » 1
Acknowledgment

पदार्थ -

પદાર્થ : (हिरण्यपावाः) આત્મભાવથી પહોંચવા પ્રાપ્ત કરનાર ઉપાસકજન (क्रतुम्) પ્રશસ્ત કર્મ પ્રજ્ઞાન વાળા તથા પ્રશસ્ત યજ્ઞ-અધ્યાત્મયજ્ઞના આધાર સોમ-શાન્ત પરમાત્માને (अञ्जते) મનમાં નિશ્ચિત કરે છે (व्यञ्जते) નિદિધ્યાસિત કરે છે (समञ्जते) સાક્ષાત્ કરે છે (मध्वा अभ्यञ्जते) આત્મસમર્પણથી અભિમુખ કર છે (सिन्धो) સ્પંદનશીલ પ્રાણવાન હૃદયના (उच्छ्वासे) ઉચ્છવાસ સ્થાન-અવકાશમાં (पतन्तम्) પ્રાપ્ત થઈને (उक्षणम्) અમૃતરસ સિંચનાર, (पशुम्) સર્વદષ્ટા પરમાત્માને (अप्सु गृभ्णते) શ્રદ્ધા ભાવોમાં ગ્રહણ કરે છે. (૧૧)
 

भावार्थ -

ભાવાર્થ : આત્મભાવમાં પહોંચનાર ઉપાસકજન પ્રશસ્તકર્મ, પ્રજ્ઞાનના ભંડાર અને અધ્યાત્મયજ્ઞના આધાર શાન્ત પરમાત્માનું મનન, નિદિધ્યાસન અને સાક્ષાત્કાર કરે છે; તથા આત્મસમર્પણથી તેને પોતાની તરફ આકર્ષિત કરે છે. પોતાના આત્માથી સમ્પૃક્ત કરીને તેનો અમૃતરસ લે છે. હૃદયને સિંચનારને આત્મભાવોથી ગ્રહણ કરે છે. (૧૧)
 

इस भाष्य को एडिट करें
Top