Sidebar
सामवेद के मन्त्र
सामवेद - मन्त्रसंख्या 29
ऋषिः - गोपवन आत्रेयः
देवता - अग्निः
छन्दः - गायत्री
स्वरः - षड्जः
काण्ड नाम - आग्नेयं काण्डम्
6
तं꣡ त्वा꣢ गो꣣प꣡व꣢नो गि꣣रा꣡ जनि꣢꣯ष्ठदग्ने अङ्गिरः । स꣡ पा꣢वक श्रुधी꣣ ह꣡व꣢म् ॥२९॥
स्वर सहित पद पाठत꣢म् । त्वा꣣ । गो꣣प꣡व꣢नः । गि꣣रा꣢ । ज꣡नि꣢꣯ष्ठत् । अ꣣ग्ने । अङ्गिरः । सः꣢ । पा꣣वक । श्रुधी । ह꣡व꣢꣯म् ॥२९॥
स्वर रहित मन्त्र
तं त्वा गोपवनो गिरा जनिष्ठदग्ने अङ्गिरः । स पावक श्रुधी हवम् ॥२९॥
स्वर रहित पद पाठ
तम् । त्वा । गोपवनः । गिरा । जनिष्ठत् । अग्ने । अङ्गिरः । सः । पावक । श्रुधी । हवम् ॥२९॥
सामवेद - मन्त्र संख्या : 29
(कौथुम) पूर्वार्चिकः » प्रपाठक » 1; अर्ध-प्रपाठक » 1; दशतिः » 3; मन्त्र » 9
(राणानीय) पूर्वार्चिकः » अध्याय » 1; खण्ड » 3;
Acknowledgment
(कौथुम) पूर्वार्चिकः » प्रपाठक » 1; अर्ध-प्रपाठक » 1; दशतिः » 3; मन्त्र » 9
(राणानीय) पूर्वार्चिकः » अध्याय » 1; खण्ड » 3;
Acknowledgment
पदार्थ -
પદાર્થ : (अङ्गिरः पावक अग्ने) હે અંગોને સન્માર્ગમાં પ્રેરિત કરનાર પવિત્રકારક જ્ઞાન-પ્રકાશસ્વરૂપ પરમાત્મન્ ! (तं त्वा) તે તને (गोपवनः) પોતાની ઇન્દ્રિયોને પવિત્ર કરનાર જન (गिरा जनिष्ठत्) સ્તુતિથી પોતાની અંદર પ્રસિદ્ધ કરે છે - સાક્ષાત્ કરે છે (सः हवं श्रुधि) તું અમારા આહ્વાન-પુકારને સાંભળ. (૯)
भावार्थ -
ભાવાર્થ : પરમાત્મન્ ! પવિત્ર કરનાર તથા પોતાના ઉપાસકની અંદરની અભ્યર્થનાને સાંભળનાર છે. જ્યારે ઉપાસકને પોતાની અંદર તેનો સાક્ષાત્ થાય છે, ત્યારે તે ઇન્દ્રિયોનો સંયમ પ્રાપ્ત કરીને તેની અશાન્તિથી છૂટી જાય છે. પરમાત્માની કૃપાનો પાત્ર બની જાય છે. (૯)
इस भाष्य को एडिट करें