Loading...

सामवेद के मन्त्र

सामवेद - मन्त्रसंख्या 16
ऋषिः - मेधातिथिः काण्वः देवता - अग्निः छन्दः - गायत्री स्वरः - षड्जः काण्ड नाम - आग्नेयं काण्डम्
4

प्र꣢ति꣣ त्यं꣡ चारु꣢꣯मध्व꣣रं꣡ गो꣢पी꣣था꣢य꣣ प्र꣡ हू꣢यसे । म꣣रु꣡द्भि꣢रग्न꣣ आ꣡ ग꣢हि ॥१६॥

स्वर सहित पद पाठ

प्र꣡ति꣢꣯ । त्यम् । चा꣡रु꣢꣯म् । अ꣣ध्वर꣢म् । गो꣣पीथा꣡य꣢ । प्र । हू꣣यसे । मरु꣡द्भिः꣢ । अ꣣ग्ने । आ꣢ । ग꣣हि ॥१६॥


स्वर रहित मन्त्र

प्रति त्यं चारुमध्वरं गोपीथाय प्र हूयसे । मरुद्भिरग्न आ गहि ॥१६॥


स्वर रहित पद पाठ

प्रति । त्यम् । चारुम् । अध्वरम् । गोपीथाय । प्र । हूयसे । मरुद्भिः । अग्ने । आ । गहि ॥१६॥

सामवेद - मन्त्र संख्या : 16
(कौथुम) पूर्वार्चिकः » प्रपाठक » 1; अर्ध-प्रपाठक » 1; दशतिः » 2; मन्त्र » 6
(राणानीय) पूर्वार्चिकः » अध्याय » 1; खण्ड » 2;
Acknowledgment

पदार्थ -

પદાર્થ : (त्यं चारुम् अध्वरं प्रति) તે સુંદર તથા હિંસા, ચંચળતા આદિ દોષો રહિત અધ્યાત્મયજ્ઞમાં— તેના સાધન માટે (गोपीथाय) સ્તુતિ-પ્રાર્થના-ઉપાસના રસરૂપ સોમપાન કરવા-સ્વીકાર કરવા માટે (अग्ने प्रहूयसे) પરમાત્મન્ ! તને આમંત્રિત કરવામાં આવે છે (मरुद्भिः आगहि) તું તારા જ્ઞાન-આનંદ પ્રકાશની રશ્મિઓ-કિરણોની સાથે આવ. (૬)

भावार्थ -

ભાવાર્થ : હે પ્રિય પરમાત્મન્ ! એ સત્ય છે કે જ્યારે હું હાવ-ભાવપૂર્ણ સ્તુતિ-પ્રાર્થના-ઉપાસના રૂપ સોમરસ તને અર્પણ કરું છું, ત્યારે આમંત્રિત કરેલ તું મારા ચારુ = સુંદર અધ્યાત્મયજ્ઞમાં આવે છે અને તું પોતાના જ્ઞાન-આનંદ પ્રકાશયુક્ત ગુણોની સાથે આવે છે, મને જ્ઞાન-આનંદ પ્રકાશનો પ્રસાદ પ્રદાન કરતો આવે છે; હે વરદાતા ! તારું વરદ-કૃપાળુ શરણ પ્રાપ્ત કરવા માટે મારો અધ્યાત્મયજ્ઞ ચાલુ રહે. (૬)

इस भाष्य को एडिट करें
Top