Loading...

सामवेद के मन्त्र

सामवेद - मन्त्रसंख्या 368
ऋषिः - त्रित आप्त्यः देवता - विश्वेदेवाः छन्दः - अनुष्टुप् स्वरः - गान्धारः काण्ड नाम - ऐन्द्रं काण्डम्
5

अ꣣मी꣡ ये दे꣢꣯वा꣣ स्थ꣢न꣣ म꣢ध्य꣣ आ꣡ रो꣢च꣣ने꣢ दि꣣वः꣢ । क꣡द्ध꣢ ऋ꣣तं꣢꣫ कद꣣मृ꣢तं꣣ का꣢ प्र꣣त्ना꣢ व꣣ आ꣡हु꣢तिः ॥३६८॥

स्वर सहित पद पाठ

अ꣣मी꣡इति꣢ । ये दे꣣वाः । स्थ꣡न꣢꣯ । स्थ । न꣣ । म꣡ध्ये꣢꣯ । आ । रो꣣चने꣢ । दि꣣वः꣢ । कत् । वः꣣ । ऋत꣢म् । कत् । अ꣣मृ꣡त꣢म् । अ꣣ । मृ꣡त꣢꣯म् । का꣢ । प्र꣣त्ना꣢ । वः꣢ । आ꣡हु꣢꣯तिः । आ । हु꣣तिः ॥३६८॥


स्वर रहित मन्त्र

अमी ये देवा स्थन मध्य आ रोचने दिवः । कद्ध ऋतं कदमृतं का प्रत्ना व आहुतिः ॥३६८॥


स्वर रहित पद पाठ

अमीइति । ये देवाः । स्थन । स्थ । न । मध्ये । आ । रोचने । दिवः । कत् । वः । ऋतम् । कत् । अमृतम् । अ । मृतम् । का । प्रत्ना । वः । आहुतिः । आ । हुतिः ॥३६८॥

सामवेद - मन्त्र संख्या : 368
(कौथुम) पूर्वार्चिकः » प्रपाठक » 4; अर्ध-प्रपाठक » 2; दशतिः » 3; मन्त्र » 9
(राणानीय) पूर्वार्चिकः » अध्याय » 4; खण्ड » 2;
Acknowledgment

पदार्थ -

 

પદાર્થ : (दिवः आरोचने मध्ये) જ્ઞાન પ્રકાશક ઇન્દ્ર-પરમાત્માના સમગ્ર પ્રકાશ સ્થાનની મધ્યમાં (अमी ये वः देवाः स्थन) તે જે તમે વિદ્વાનજન છો (कत् ह ऋतम्) શું ૠત-સત્ય છે (कत् अमृतम्) શું શું અમૃત છે (का प्रत्ना आहुतिः) કઈ પુરાતની સદાથી ચાલી આવતી આહુતિ આપવા યોગ્ય ભેદ છે. (૯)

भावार्थ -

ભાવાર્થ : પરમાત્માના ગુણ પ્રકાશન માટે સંમેલનો થવા જોઈએ અને તેમાં એકત્ર થયેલા વિદ્વાનોમાં ચર્ચા થવી જોઈએ. શું ૠત-સત્ય ધર્મ છે, જેથી પરમાત્મા સંસારનું નિયંત્રણ કરી રહેલ છે. જીવાત્માઓને ભોગફળ અને અભ્યુદય આપે છે અને શું અમૃત ધર્મ છે, જેથી મુક્તોને માટે મોક્ષની પ્રવૃત્તિ છે-મોક્ષાનંદ આપી રહ્યો છે. આ બન્નેમાં અધિનાયક પરમાત્મ દેવનું માન, તેના આદેશનું પાલન અને આરાધના કરવી જોઈએ. (૯)

इस भाष्य को एडिट करें
Top