Loading...

सामवेद के मन्त्र

सामवेद - मन्त्रसंख्या 597
ऋषिः - मधुच्छन्दा वैश्वामित्रः देवता - इन्द्रः छन्दः - गायत्री स्वरः - षड्जः काण्ड नाम - आरण्यं काण्डम्
2

इ꣢न्द्र꣣ इ꣢꣫द्धर्योः꣣ स꣢चा꣣ स꣡म्मि꣢श्ल꣣ आ꣡ व꣢चो꣣यु꣡जा꣢ । इ꣡न्द्रो꣢ व꣣ज्री꣡ हि꣢र꣣ण्य꣡यः꣢ ॥५९७॥

स्वर सहित पद पाठ

इ꣡न्द्रः꣢꣯ । इत् । ह꣡र्योः꣢꣯ । स꣡चा꣢꣯ । स꣡म्मि꣢꣯श्लः । सम् । मि꣣श्लः । आ꣢ । व꣣चोयु꣡जा꣢ । व꣣चः । यु꣡जा꣢꣯ । इ꣡न्द्रः꣢꣯ । व꣣ज्री꣢ । हि꣣रण्य꣡यः꣢ ॥५९७॥


स्वर रहित मन्त्र

इन्द्र इद्धर्योः सचा सम्मिश्ल आ वचोयुजा । इन्द्रो वज्री हिरण्ययः ॥५९७॥


स्वर रहित पद पाठ

इन्द्रः । इत् । हर्योः । सचा । सम्मिश्लः । सम् । मिश्लः । आ । वचोयुजा । वचः । युजा । इन्द्रः । वज्री । हिरण्ययः ॥५९७॥

सामवेद - मन्त्र संख्या : 597
(कौथुम) पूर्वार्चिकः » प्रपाठक » 6; अर्ध-प्रपाठक » 3; दशतिः » 2; मन्त्र » 3
(राणानीय) पूर्वार्चिकः » अध्याय » 6; खण्ड » 2;
Acknowledgment

पदार्थ -

પદાર્થ : (इन्द्रः) ઐશ્વર્યવાન પરમાત્મા (वचोयुजाहर्योः) પોતાનાં વચન-આદેશ અથવા પ્રાર્થનાથી યુક્ત થનાર દુઃખહર્તા સુખદાતા બન્ને જ્યોતિ અને સ્નેહ અથવા કૃપા અને પ્રસાદ (सचा आमिश्लः) સમગ્રરૂપથી ઉપાસકોમાં મિશ્રણ કરાવનાર છે તથા (इन्द्रः) ઐશ્વર્યવાન પરમાત્મા (वज्री हिरण्ययः) ઓજસ્વી અને સુશોભન છે. (૩)
 

भावार्थ -

ભાવાર્થ : પરમાત્માના આદેશથી અથવા ઉપાસકની પ્રાર્થનાથી યુક્ત થનાર, જ્યોતિ અને સ્નેહ અથવા કૃપા અને પ્રસાદને સાથે સમ્યક્ મિશ્રણ કરનાર ઐશ્વર્યવાન પરમાત્મા છે; તથા તે પોતાનાં રૂપમાં ઓજસ્વી અને સુશોભન છે, તેની સ્તુતિ કરવી જોઈએ. (૩)
 

इस भाष्य को एडिट करें
Top